1.9 KiB
1.9 KiB
અને તેમણે તેઓને કહ્યું
“અને ઈસુએ શિષ્યોને કહ્યું”
પિતરને જવાબ આપતા કહ્યું
“પિતરે જવાબમાં કહ્યું” અથવા “પિતરે જવાબ આપતા કહ્યું”
ચેતવણી આપતા તેઓને સૂચના આપી
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ ચેતવણી આપતા સુચના આપી” અથવા “ઈસુએ તેઓને કડક સુચના આપી” (યુ ડી બી).
આ કોઈને કહેવાનું નહિ
“કોઈને કહેવું નહિ” અથવા “તે તેઓએ કોઈને કહુવું નહિ.” આ ભિન્ન ભાવ છે. બીજું ભાષાંતર : “પણ તેઓને ચેતવણી આપી, ઈસુએ તેઓને કહ્યું, “કોઈને કહેવું નહિ.’” (જુઓ: બોલવાનો ભાવ)
માણસના દીકરાએ ઘણું સહેવાનું છે
આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો માણસના દીકરાને ખૂબ દુઃખ આપશે.” કલમ ૨૨ સીધી જ રીતે ભાષાંતર કરી શકાય જેમ્મ યુ ડી બી માં છે તેમ. (જુઓ: બોલવાનો ભાવ)
પાછા સજીવન થઈ ઉઠવું
“ફરી જીવતા કરવા”
ત્રીજા દિવસે
“મરણના ત્રીજા દિવસ પછી” અથવા “તેના મરણના ત્રીજા દિવસ પછી”