gu_tn/JHN/07/50.md

845 B

આપણા નિયમો માણસનો ન્યાય કરે છે

નીકોદેમસ ના કેહવાનોઅર્થ એ હતો કે જેઓ નિયમ પાળે છે અને માણસનો ન્યાય કરતા નથી. (જુઓ: વ્યક્તિગત)

શું આપણા નિયમો માણસનો ન્યાય કરે છે?

આપણો યહૂદી નિયમ માણસનો ન્યાય કરવાની પરવાનગી આપતું નથી.." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શું તું પણ ગાલીલનો છે?

તું પણ તેઓના જેવો ગાલીલનો હોવો જોઈએ!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)