gu_tn/JHN/04/15.md

6 lines
1.1 KiB
Markdown

પ્રશ્ન? ઈસુએ તે સ્ત્રીને જે કયું પાણી તે આપવાના છે તે વિષે શું કહ્યું?
જવાબ. જે પાણી હું આપીશ તેને કડી તરસ લાગશે નહિ, તેનામાં પાણીનો ઝરો થશે અને અનંતજીવન સુધી ઝર્યા કરશે [૪:૧૫]
પ્રશ્ન? ઈસુ જે પાણી આપે છે તે સ્ત્રી હમણા શા માટે જોઈંએ છે?
જવાબ: તેને કદી તરસ ન લાગે અને તેને આ કુવા સુધી ભરવા ન આવવું પડે એટલે તેને પાણી જોઈએ છે [૪:૧૫].
પ્રશ્ન: ઈસુ ચર્ચાનો વિષય બદલે છે, તેઓ સ્ત્રીને શું કહે છે?
જવાબ: ઈસુ તેને કહે છે, "જા અને તારા પતિને બોલાવ, અને અહી પાછી આવ." [૪:૧૬]