gu_tn/JHN/01/46.md

427 B

શું નાસરેથમાંથી કઈ સારું નીકળી શકે છે?

"નાસરેથમાંથી કઈ સારું નીકળી શકે નહિ" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જેનામાં કોઈ કપટ નથી

સંપૂર્ણ ભરોસાપાત્ર માણસ." (જુઓ: વક્રોક્તિ)