gu_tn/EPH/05/13.md

1.4 KiB

સર્વ પ્રકાશથી પ્રગટ થાય છે

ભૌતિક જગતમાં જે ગુપ્ત રેહેલું છે તે અજવાળું પ્રગટ કરે છે, તેમ આત્મિક જગતમાં થતા અવિશ્વસીઓના ભૂંડા આત્મિક કર્યો ખ્રિસ્તનું અજવાળું પ્રગટ કરશે. (જુઓ: અર્થાલંકાર)

ઊંઘનાર જાગ, અને મૂએલાંમાંથી ઊઠ

મરેલા માણસે હલનચલન માટે ફરીથી જીવતા થવું જરૂરી છે તેમ અવિશ્વાસીઓ જે આત્મિકતામાં મરેલા છે તેઓને મૂએલામાંથી ઉઠવાની જરૂર છે.(જુઓ:અર્થાલંકાર)

ખ્રિસ્ત તમારા પર પ્રકાશ પાડશે

ખ્રિસ્ત અવિશ્વસીઓને માફી અને નવું જીવનની વ્યવસ્થા વિષે સમજણ આપશે જેમ પ્રકાશ બતાવે છે કે અંધકારમાં શું ગુપ્ત રહેલું છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)