1.4 KiB
1.4 KiB
સર્વ પ્રકાશથી પ્રગટ થાય છે
ભૌતિક જગતમાં જે ગુપ્ત રેહેલું છે તે અજવાળું પ્રગટ કરે છે, તેમ આત્મિક જગતમાં થતા અવિશ્વસીઓના ભૂંડા આત્મિક કર્યો ખ્રિસ્તનું અજવાળું પ્રગટ કરશે. (જુઓ: અર્થાલંકાર)
ઊંઘનાર જાગ, અને મૂએલાંમાંથી ઊઠ
મરેલા માણસે હલનચલન માટે ફરીથી જીવતા થવું જરૂરી છે તેમ અવિશ્વાસીઓ જે આત્મિકતામાં મરેલા છે તેઓને મૂએલામાંથી ઉઠવાની જરૂર છે.(જુઓ:અર્થાલંકાર)
ખ્રિસ્ત તમારા પર પ્રકાશ પાડશે
ખ્રિસ્ત અવિશ્વસીઓને માફી અને નવું જીવનની વ્યવસ્થા વિષે સમજણ આપશે જેમ પ્રકાશ બતાવે છે કે અંધકારમાં શું ગુપ્ત રહેલું છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)