અમને ઘણો સમય થઇ ગયો.
સામેથી આવતા ભારે પવનના કારણે, કૈસરીયાથી આશ્રયસ્થાન સુંધીની મુસાફરીમાં ઘણો સમય વીતી ગયો.
યહુદીઓના ઉપવાસના દિવસો પણ પુરા થઇ ગયા.
આ ઉપવાસના દિવસો પ્રાયશ્ચિતના દિવસથી
એટલેકે સપ્ટેમ્બર/ઓક્ટોબર મહિમામાં શરુ થતા હતા. આ સમયો દરમ્યાન મોસમી તોફાનોનું જોખમ વધારે રહે છે.