પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું.
અહિયાં પાઉલ જુના કરારના પ્રબોધકોના સહિયારા લખાણ વિષે કહે છે
“કે ખ્રિસ્તને દુઃખસહન કરવું અને મરવું એ અતિ આવશ્યક છે”
“તારણનો સંદેશો આપવો”