1.3 KiB
1.3 KiB
પાઉલ બોલવાનું ચાલુ રખે છે.
હું અહિયાં ન્યાય મેળવવાને અર્થે ઉભો છું
“હું અહિયાં છું, જ્યાં તેઓ મારા પર દાવો ચલાવે છે”
ઇશ્વરે અમારા પિતૃઓને જે વચન આપ્યું હતું તેની હું રાહ જોઈ રહો હતો
પાઉલ મસીહાના આગમન અંગે આશા રાખે છે.
અમને આશા છે કે અમે ત્યાં પોહ્ચીશું
“અમને એવી આશા છે કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે અમે મેળવીએ”
ઈશ્વર મરણ પામેલાને ફરી ઉઠાડે એ તમને શા માટે અસંભવ લાગે છે?
અગ્રીપા અગાઉથી એવું માનતો હતો કે ઈશ્વર મરણ પામેલાને ફરી ઉઠાડી શકે છે આથી પાઉલ પોતાની બાબતો સાથે અગ્રીપા રાજાને જોડવા પ્રયત્ન કરે છે.