gu_tn/ACT/19/18.md

942 B

તેઓ પોતાના પુસ્તકો લાવ્યા

ઓળિયાઓ અથવા શાસ્ત્રો જેના પર જાદુઈ મંત્ર તંત્ર લખેલા હતા તે

“દરેકની દ્રષ્ટિમાં

“દરેકની સમક્ષ”

ચાંદીના સિક્કાઓ

એક ચાંદીના સિક્કાની કિંમત સામાન્ય મજુરની એક દિવસની મજુરી હતી.

આ રીતે પ્રભુનું વચન સમર્થ રીતે ખુબજ પ્રસિદ્ધ થતું ગયું

“પ્રભુનો સંદેશો ખુબજ અસરકારક હતો કે તે વૃધ્ધિ પામતોજ ગયો અને વધુ ને વધુ પ્રભાવશાળી બનતો ગયો.”