gu_tn/ACT/04/01.md

1.4 KiB

મંદિરનો મુખ્ય આગેવાન

મંદિરના દરવાનોનો મુખ્ય આગેવાન

તેઓ પાસે આપી ચઢ્યો

“તેઓની તરફ આવ્યો” અથવા “તેઓની પાસે આવ્યો”

તેઓ ભારે સંકટમાં આવી ગયા

પિત્તર ઇસુ વિશે અને તેના મરણમાંથી પુનરુત્થાન વિશે શિક્ષણ આપતો હતો. આ બાબત સદુકીઓને માટે અડચણરૂપ હતી કેમકે તેઓ ઈસુના મરણમાંથી પુનરુત્થાન પર વિશ્વાસ કરતા ન હતા.

માણસોનો આંકડો

ચોક્કસપણે પુરુષો. આ ગણતરીમાં સ્ત્રીઓ કે બાળકોનો સમાવેશ થયો નથી.

હવે સાંજ થઇ હતી

તે સમયની સામાન્ય રીત પ્રમાણે લોકોને રાતના સમયે પૂછપરછ કરવામાં આવતી ન હતી

લગભગ પાંચ હજાર હતા

“પાંચ હજાર થઇ ગયા” અથવા “વધીને પાંચ હજાર થઇ ગયા”