2.1 KiB
2.1 KiB
પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલુજ રાખ્યો
યોએલ પ્રબોધક દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ
“ઈશ્વરે યોએલ પ્રબોધાકને જે લખવાનું કહ્યું હતું તે” અથવા “પ્રબોધકે એ વાતો લખી જે ઈશ્વરે તેને કહી હતી
જે કહેવામાં આવ્યું હતું?
સક્રિય ક્રિયાપદના સ્વરૂપમાં આ રીતે તેનું ભાષાંતર થાય: “ઈશ્વરે જે કહ્યું” અથવા “ઈશ્વરે જેના સબંધી કહ્યું”
છેલ્લા દિવસોમાં એમ હશે.
તેનો આ રીતે અનુવાદ થઇ શકે “છેલ્લા દીવાસોમાં” જે બાબતો વિશે તે વાત કરવાનો છે તે છેલ્લા દિવસોમાં બનસે. ઈશ્વરે જે કહ્યું હતું તેનો આ પ્રથમ ભાગ હતો. UDB ની જેમ “ઈશ્વરે કહ્યું” એ શબ્દો વાક્યની શરૂઆતમાં આવી શકે છે.
બધાજ માણસો પર મારો આત્મા રેડી દઈશ
આ બોધ
ભાષણની વિશિષ્ઠ શૈલીનું કથન છે જે એમ દર્શાવે છે કે ઈશ્વર કેટલા ભરપુરીપણાથી પોતાનો આત્મા લોકો પર રેડી દેશે
બધાજ મનુષ્યો
“બધાજ મનુષ્યો”. અહિયાં “દેહ” એ શબ્દ લોકો માટે વપરાયો છે કેમકે લોકો “દેહ” ના બનેલા છે