2.3 KiB
2.3 KiB
તેઓએ પ્રાર્થના કરી
“ત્યારબાદ વિશ્વાસીઓએ પ્રાર્થના કરી”
પ્રભુ તમે તમામ માણસોના હ્રદયો જાણનાર છો
“પ્રભુ, તમે દરેકના આંતરીક ઈરાદાઓ અને વિચારોને જાણી લેનાર છો
તો હવે તમે જણાવો કે આ બે માંથી કોને પ્રેરિતપદના સેવાકાર્ય માટે તમને પસંદ કરવામાં આવ્યા
તો હવે તમે જણાવો કે આ બે માંથી કોને પ્રેરિત પદના સેવાકાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે
“એ માટે ઓ પરમેશ્વેર, આ બે માંથી પ્રેરિતપદની ખાલી પડેલી જગ્યા ભરવા માટે કોણ પસંદગી પામ્યા છે તે અમને પ્રગટ કરો.”
જ્યાંથી યહુદા પાછો પડીને પતિત થયો
યહુદાએ ઈસુને પરસ્વાધીન કર્યા માટે તેને સોપેલું કાર્ય અધૂરું રહી ગયું, અને તે તેને છોડીને ચાલ્યો ગયો અને મરણ પામ્યો.
તેઓએ તેમના નામની ચિટ્ઠી ઓ નાખી
યુસફ અને મથ્થીયસ માંથી કોઈ એકની પસંદગી માટે તેઓએ ચિટ્ઠીઓ નાખી
મથ્થીયસના નામની ચિટ્ઠી નીકળી
આ ચિટ્ઠીઓ પરથી એવું સાબિત થયું કે માથ્થીયસની પસંદગી થવી જોઈએ
તેને અગિયાર શિષ્યોની સાથે ગણવામાં આવ્યો
“શિષ્યોએ તેને પ્રેરીતોમાંનોજ એક માન્યો”