આ કારણે
“કેમકે લોકો સત્યને પ્રેમ કરતા નથી”
ઈશ્વર તેમની સમક્ષ ભૂલ ભરેલા કર્યો રજુ થવા દે છે જેથી કરીને તેઓ જૂઠ પર વિશ્વાસ કરે
“ઈશ્વર આ અજ્ઞાભંગ કરનાર માણસને છુટ આપશે જેથી તે લોકોને છેતરશે”
જેથી તે સર્વનો ન્યાય કરવામાં આવે
“અને ઈશ્વર તેઓ સર્વનો ન્યાય કરશે” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો).