gu_tn/2TH/02/11.md

782 B

આ કારણે

“કેમકે લોકો સત્યને પ્રેમ કરતા નથી”

ઈશ્વર તેમની સમક્ષ ભૂલ ભરેલા કર્યો રજુ થવા દે છે જેથી કરીને તેઓ જૂઠ પર વિશ્વાસ કરે

“ઈશ્વર આ અજ્ઞાભંગ કરનાર માણસને છુટ આપશે જેથી તે લોકોને છેતરશે”

જેથી તે સર્વનો ન્યાય કરવામાં આવે

“અને ઈશ્વર તેઓ સર્વનો ન્યાય કરશે” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો).