gu_tn/2CO/11/03.md

1.3 KiB

પણ મને ડર લાગે છે કે......ખ્રિસ્ત પ્રત્યે શુદ્ધ ભક્તિભાવ.

તરફ : "પણ મને ડર લાગે છે કે......તમારાં મન ફેરવી દેવાય જેમ શેતાને હવાનું મન તેને ઠગીને તેની લુચ્ચાઈથી બદલ્યું હતું."

કેમ કે જો કોઈ આવીને જેમને અમે પ્રગટ કર્યા નથી અને

"જયારે કોઇપણ"

અથવા જે આત્મા તમે પામ્યા ન હતા તેના જેવો આત્મા તમે પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી ન હતી તેના જેવી સુવાર્તા સ્વીકારો;

તરફ : "પવિત્ર આત્મા કરતા અલગ આત્મા, અથવા જે તમે પ્રાપ્ત કરી તે કરતા અલગ સુવાર્તા,"

તેને ખૂબ જ સહેલાઈથી સહન કરવામાં તમને શાબાશી ઘટે છે.!

તરફ : "તેની સાથે નાખવું!"