gu_tn/1PE/03/15.md

932 B

પિતર વિશ્વાસીઓને માર્ગદર્શન આપે છે કે ન્યાયીપણાથી જીવો અને જેઓ તમને સતાવે છે તેઓથી ગભરાશો નહિ.

ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા અંતઃકરણમાં પવિત્ર માનો

"ઊંડાણપૂર્વક ખ્રિસ્તનો આદર કરો અને ખુશીથી તેમની આજ્ઞા પાળો."" અહિયાં ૦૩:૧

૧૪ માં જે નોધવામાં આવ્યું છે તે સિવાય વિશ્વાસીઓએ બીજી કઈ બાબતો કરવી.

મૂલ્યવાન

"પવિત્ર," "મોટા પ્રમાણનું મૂલ્ય," અથવા "ભંડાર"