1.1 KiB
1.1 KiB
આપણે બદલાઇ જઈશું;
તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)
આંખના પલકારામાં આપણે
આ જે બનવાનું છે તે જલ્દીથી થશે માણસના આંખના પલકારાની જેમ થશે.
રણશિંગડુ વાગશે, ત્યારે મૂએલાંનું અવિનાશી શરીરમાં રૂપાંતર કરી નાખશે.
મોટી ઘટનાઓ બને ત્યારે વારંવાર રણશિંગડા ફુકવામાં આવે છે. જગતના ઇતિહાસમાં આ છેલ્લી મોટી ઘટના હશે, જેનો પાઉલ ઉલ્લેખ કરે છે.
અને આમરનાર અમરપણું ધારણ કરશે
ઈશ્વર આપણું આં નશ્વર શરીર ખૂબ મહત્વનું છે