gu_tn/1CO/15/52.md

1.1 KiB

આપણે બદલાઇ જઈશું;

તરફ : "ઈશ્વર આપણ દરેકને બદલી નાખશે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)

આંખના પલકારામાં આપણે

આ જે બનવાનું છે તે જલ્દીથી થશે માણસના આંખના પલકારાની જેમ થશે.

રણશિંગડુ વાગશે, ત્યારે મૂએલાંનું અવિનાશી શરીરમાં રૂપાંતર કરી નાખશે.

મોટી ઘટનાઓ બને ત્યારે વારંવાર રણશિંગડા ફુકવામાં આવે છે. જગતના ઇતિહાસમાં આ છેલ્લી મોટી ઘટના હશે, જેનો પાઉલ ઉલ્લેખ કરે છે.

અને આમરનાર અમરપણું ધારણ કરશે

ઈશ્વર આપણું આં નશ્વર શરીર ખૂબ મહત્વનું છે