gu_tn/1CO/15/29.md

952 B

તો જેઓ મૃત્યુ પામ્મેલા માટે બાપ્તિસ્માં પામ્યા તેઓનું શું?

તરફ: “નહિ તો ખ્રિસ્તિઓ માટે બાપ્તીસ્માં વ્યર્થ થઇ જશે” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મરેલાઓ માટે બાપ્તીસ્મા પામો

“મરેલાઓણે બદલે બાપ્તિસ્માં પામો”

અને આપણે સર્વ સમુયે જોખમમાં પડીએ છીએ?

ઈસુ સજીવન થાય નથી, તો ન્યાયીપણું આપના માટે અને પાઉલ માટે ખ્રિસ્તીઓ માટે તેમના વિશ્વાસનું અને શિક્ષણનું કઈ રહેતું નથી.