gu_tn/1CO/15/15.md

976 B

પાઉલ સતત વર્ણન કરે છે કે ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા છે તે જુઠું છે.

અમે જોયું છે કે ઈશ્વરના જુઠા સાક્ષીઓ પણ છે

જો તેઓ મને છે કે ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તેઓએ જુઠી સાક્ષી સાંભળી છે, અથવા ખ્રિસ્ત ઉઠ્યા છે તે જુઠું પ્રગટ કરે છે.

અને તમારો વિશ્વાસ નકામો છે અને તમે હજ પણ તમાર પાપોમાં જ છો,

જ્યાં સુધી વિશ્વાસ ખ્રિસ્તના સજીવન પર આધારિત છે પણ જો તે જીવન થયા નથી તો તમારો વિશ્વાસ નકામો છે.