gu_tn/1CO/02/14.md

12 lines
1.1 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# નાસ્તિક માણસ
વિધર્મી માણસ, કે જે પવિત્ર આત્મા પામ્યો નથી.
# કારણ કે તેઓ આત્મિકતાથી પરખાય છે
“આં બાબતો સમજવાને માટે આત્માની સહાય જરૂરી છે”
# જે આત્મિક છે
તરફ: “વિશ્વાસી, કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે.
# કોણે પ્રભુનું મન જાણ્યું છે કે તે તેને માર્ગદર્શન આપે?
પાઉલ આં પ્રશ્નનો ઉપયોગ કોઈ પ્રભુનું મન જાણતું નથી એ દર્શાવવા કરે છે. તરફ: “કોઈ પણ પ્રભુનું મન જાણી શકતું નથી. તેથી, કોઈ તેને કશું શીખવી શકતો નથી; તે બધું જાણે જ છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)