22 lines
1.7 KiB
Markdown
22 lines
1.7 KiB
Markdown
|
# (પાઉલ તિતસને જણાવે છે શા માટે તેણે નમ્રતા વિષે શીખવવું જોઈએ.)
|
||
|
# ઈશ્વર આપણા ઉધ્ધારકર્તાની દયા તથા માણસજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો
|
||
|
|
||
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે ઈશ્વર આપણા ઉધ્ધારકર્તા દયા અને પ્રેમ લોકો પર પ્રગટ થાયો.”
|
||
|
# માણસજાત પર
|
||
|
|
||
|
“માણસો માટે”
|
||
|
# દ્વારા બચાવ્યા
|
||
|
|
||
|
“દ્વારા બચાવ્યા મતલબ” અથવા “દ્વારા આપણને બચાવ્યા”
|
||
|
# નવા જન્મના સ્નાનથી
|
||
|
|
||
|
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “આપણામાં આત્મિક રીતે નવો જન્મ કરવો.”
|
||
|
# નવું બનાવવું
|
||
|
|
||
|
“નવા બનાવ્યા.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્માએ આપણને નવા બનાવ્યા છે” અથવા “પવિત્ર આત્માએ આપણ લોકોને નવા બનાવ્યા છે.”
|
||
|
# કારણ કે જે ન્યાયના કામો આપણે કર્યાં છે તેથી
|
||
|
|
||
|
“કારણ કે આપણે સારા કામ કરીએ” (યુ ડી બી)
|
||
|
# અનુસાર
|
||
|
|
||
|
“તે જ પ્રમાણમાં”
|