19 lines
3.5 KiB
Markdown
19 lines
3.5 KiB
Markdown
|
# પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી , તેને તેઓ કેમ વિનંતી કરશે ?
|
||
|
|
||
|
જેઓએ ખ્રિસ્તની સુવાર્તા સાંભળી નથી તેઓ સુધી સુવાર્તા પહોચાડવાનું કેટલું મહત્વનું છે તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના નથી
|
||
|
|
||
|
અવિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે . વૈકલ્પિક ભાષાંતર : " જેઓ દેવમાં વિશ્વાસ કરતા નથી તેઓ તેને વિનંતી કરી શકતા નથી." (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
|
||
|
# વળી જેના વિષે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે ?
|
||
|
|
||
|
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો તેઓએ તેનો સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ" અથવા " અને જો તેઓએ તેના વિષે સંદેશ સાંભળ્યો નહિ હોય તો તેઓ તેની પર વિશ્વાસ કરી શકશે નહિ"
|
||
|
# અને વળી ઉપદેશક વિના તેઓ કેવી રીતે સાંભળશે?
|
||
|
|
||
|
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને જો કોઈક તેમને કહે નહિ તો તેઓ સંદેશ સાંભળી શકશે નહિ. "
|
||
|
# અને વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરશે?
|
||
|
|
||
|
એજ કારણ માટે પાઉલ બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. " તેઓ" શબ્દ જેઓ હજુ દેવના છે
|
||
|
|
||
|
વિશ્વાસી છે તેઓને માટે વપરાયો છે. સક્રિય ક્રિયાપદ સાથેનુ ભાષાંતર : " અને જ્યાંસુધી કોઈ તેમને મોકલશે નહિ ત્યાં સુધી તેઓ બીજા લોકોને સંદેશ કહી શકશે નહિ." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
|
||
|
# “ વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલા કેવા સુંદર છે!"
|
||
|
|
||
|
જેઓ મુસાફરી કરે છે અને જેમણે સંદેશ સાંભળ્યો નથી તેના સુધી લઇ જાય છે તેને દર્શાવવા પાઉલ "પગલાંનો" ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : જયારે સંદેશવાહક આવે છે અને સારા સમાચાર કહે છે એ અદભુત છે. ( જુઓ : )
|