gu_tn/MRK/02/23.md

13 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જો, શામાટે વિશ્રામવારે તેઓ જે ઉચિત નથી તે કરે છે?
" જુઓ! તેઓ યહૂદી નિયમ મુજબના વિશ્રામવારનો ભંગ કરે છે. " ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # અનાજ ના દાણાના કણસલા તોડે છે અને ખાય છે .... વિશ્રામવારને દિવસે જે ઉચિત નથી તે કરે છે
બીજાઓના ખેતરમાંથી કણસલા તોડવા અને ખાવા તે ચોરી ગણવામાં આવતી નહોતી. ( જુઓ યુડીબી) # પ્રશ્ન એ હતોકે શું કોઈ વિશ્રામવારે આવું અનુચિત કાર્ય કરી શકે. # તે
અનાજના દાણાના કણસલા # અનાજના દાણાના કણસલા
આ ઘઉંના છોડવાઓનો સૌથી ઉપ્રરનો ભાગ છે, આ એક મોટા પ્રકારનું ઘાસ છે. તે પાક્કાદાણાઓને અથવા છોડવાના બી ને પકડી રાખે છે .# જુઓ
વૈકલ્પિક ભાષાંતર
" હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેની તરફ ધ્યાન આપો ."