gu_tn/MAT/22/23.md

7 lines
720 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.
# ઉપદેશક, મૂસાએ કહ્યું કે ‘જો કોઈ માણસ સંતાન વગર મરી જાય...
મૂસાએ નિયમ શાસ્ત્રમાં જે લખ્યું તે સબંધી તેઓ તેને પૂછે છે.(જુઓ: વાણી અવતરણ)
# તેનો ભાઈ...તેની પત્નીને...તેનો ભાઈ
મૃત વ્યક્તિનો ભાઈ અને પત્ની