gu_tn/ACT/02/08.md

9 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમનું બોલવું આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ
નીચેની શક્યતાઓ છે: ૧) એક વ્યાજબી પ્રશ્ન જેનો જવાબ લોકોને જોઈતો હતો અથવા ૨) આ લેખકનું વાગચાતુર્યનો પ્રશ્ન છે જે લોકોની આશ્ચર્યભાવનાનું વર્ણન કરે છે. UDB તેનો એક વિધાનવાક્ય તરીકે અનુવાદ કરે છે જે લોકોની આશ્ચર્યભાવના વર્ણાવે છે
# પાર્થીઓ અને માદીઓ અને એલામીઓ
“પાર્થીઆ, માદીઆ અને એલામથી આવેલા લોકો”
# ધર્માંતર
“જે બિન યહુદીઓ માંથી યહુદી બન્યા હોય તેઓ” અથવા “એવા લોકો જેમણે પોતાનો ધર્મપરિવર્તન કર્યો હોય અને યહુદી બન્યા હોઈ”