12 lines
1.2 KiB
Markdown
12 lines
1.2 KiB
Markdown
|
# તે દેવ માટે ન્યાયીપણું છે
|
||
|
|
||
|
“ઈશ્વર સત્ય છે” અથવા “ઈશ્વર ન્યાયી છે”
|
||
|
# તમારા માટે રાહત લાવે
|
||
|
|
||
|
આ અધ્યાહાર દર્શાવતું ઉદાહરણ છે જેમાં “ઈશ્વર તમારા માટે (રાહત લાવશે)” તે બાબતને અધ્યાહાર રાખવામાં આવી છે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “અને ઈશ્વર તમારા માટે ફરીથી રાહત (શાંતિ) લાવશે”. (જુઓ: અધ્યાહાર).
|
||
|
# તેના સામર્થ્યના દૂતો
|
||
|
|
||
|
ઈશ્વરના સામર્થ્યવાન સંદેશાવાહકો
|
||
|
# સગળતા અગ્નિ વડે તે બદલો લેશે
|
||
|
|
||
|
“ત્યારબાદ તે સળગતા અગ્નિ વડે શિક્ષા કરશે” (UDB) અથવા “ઇસુ પ્રભુ તમને સગળતા અગ્નિ વડે શિક્ષા કરશે”
|