gu_tn/2TH/01/06.md

12 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે દેવ માટે ન્યાયીપણું છે
“ઈશ્વર સત્ય છે” અથવા “ઈશ્વર ન્યાયી છે”
# તમારા માટે રાહત લાવે
આ અધ્યાહાર દર્શાવતું ઉદાહરણ છે જેમાં “ઈશ્વર તમારા માટે (રાહત લાવશે)” તે બાબતને અધ્યાહાર રાખવામાં આવી છે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “અને ઈશ્વર તમારા માટે ફરીથી રાહત (શાંતિ) લાવશે”. (જુઓ: અધ્યાહાર).
# તેના સામર્થ્યના દૂતો
ઈશ્વરના સામર્થ્યવાન સંદેશાવાહકો
# સગળતા અગ્નિ વડે તે બદલો લેશે
“ત્યારબાદ તે સળગતા અગ્નિ વડે શિક્ષા કરશે” (UDB) અથવા “ઇસુ પ્રભુ તમને સગળતા અગ્નિ વડે શિક્ષા કરશે”