gu_tn/1co/04/08.md

504 B

General Information:

પાઉલ અહીં કરિંથીઓને શરમાવવા માટે કહે છે જ્યારે તેઓ તેમના પોતા પર અને તેમના શિક્ષકો પર અભિમાન કરે છે ત્યારે તેઓ પાપ કરે છે તે સમજાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)