834 B
834 B
For they do not know of God's righteousness
અહીં ""ન્યાયપણા” નો અર્થ એ છે કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે. તમે અનુવાદમાં આ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કેમ કે તેઓ જાણતા નથી કે ઈશ્વર લોકોને પોતાની સાથે કેવી રીતે રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
They did not submit to the righteousness of God
લોકોને પોતાની જાત સાથે ઠીક કરવાની ઈશ્વરની રીત તેઓએ સ્વીકારી ન હતી