gu_tn/rev/07/01.md

926 B

General Information:

યોહાન તેના સંદર્શનનું વર્ણન શરૂ કરતા કહે છે કે ઈશ્વરના 144,000 સેવકોને મુદ્રાંકિત કરવામાં આવ્યા. હલવાન છઠ્ઠી મુદ્રા ખોલે પછી અને સાતમી મુદ્રા ખોલે તે પહેલાં તેમને નિશાની કરવામાં આવશે.

the four corners of the earth

પૃથ્વી વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે સપાટ અને ચોરસ એક કાગળની ચાદર હોય. ""ચાર ખૂણા"" શબ્દસમૂહ એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો ઉલ્લેખ કરે છે.