યોહાન ઈશ્વરના રાજ્યાસન સમક્ષ બનેલી ઘટનાઓનું વર્ણન કરવાનું ચાલુ રાખે છે. હલવાન ઓળિયાની મુદ્રા ખોલવાની શરૂઆત કરે છે.
આ એક વ્યક્તિને આદેશ છે, દેખીતી રીતે શ્વેત ઘોડેસવારને, જેના વિશે કલમ 2માં વાત કરવામાં આવી છે.