909 B
909 B
Connecting Statement:
બીજા દિવસે જ્યારે ઈસુ મંદિરમાં આવે છે, ત્યારે તે મંદિરમાંથી નાણાંવટીઓને કાઢી નાખવા અંગે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ જે પ્રશ્ન કર્યો હતો તેના ઉત્તરમાં બીજો પ્રશ્ન પૂછે છે, જેનો જવાબ તેઓ આપવા તૈયાર ન હતા.
they came to
ઈસુ અને તેમના શિષ્યો આવ્યા
Jesus was walking in the temple
આનો અર્થ એ છે કે ઈસુ મંદિરમાં બહારના ભાગમાં ફરતા હતા; તે મંદિરમાં ફરતા ચાલતા ન હતા