gu_tn/mrk/06/30.md

642 B

Connecting Statement:

શિષ્યો ઉપદેશ અને ચમત્કારો કરીને પાછા આવ્યા ત્યારબાદતેઓ એકલા રહેવા માટે ક્યાંક જાય છે, પરંતુ ઘણા લોકો ઈસુનું શિક્ષણસાંભળવા આવે છે. જ્યારે મોડુ થાય છે, ત્યારે તે લોકોને ખોરાક પૂરો પાડેછે અને પછી સર્વને વિદાય કરીને એકલા પ્રાર્થના કરે છે.