gu_tn/mat/27/53.md

1.0 KiB

They came out ... appeared to many

ઘટનાનો ક્રમ જેનું વર્ણન માથ્થી કરે છે (કલમ 52 માં ""કબરો ઉઘડી ગઈ” શબ્દોથી શરૂઆત કરીને) જે અસ્પષ્ટ છે. ઈસુના મૃત્યુ પછી ભૂકંપ થયો અને કબરો ઉઘડી ગઈ. 1) પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા, અને ઈસુના જીવિત થયા પછી આ પવિત્ર લોકો યરૂશાલેમમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા, અથવા 2) ઈસુ પાછા સજીવન થયા, અને પછી પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા અને શહેરમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા.