gu_tn/mat/26/69.md

944 B

General Information:

આ ઘટનાઓ તે જ સમયે બને છે જ્યારે ધાર્મિક આગેવાનો સમક્ષ ઈસુ પર કાર્યવાહી ચાલી રહી હતી.

Connecting Statement:

જેમ ઈસુએ કહ્યું હતું કે પિતર તેમનો નકાર કરશે, તે જ રીતે પિતર ઈસુનો ત્રણ વખત નકાર કરે છે, તે વૃતાંતની અહીં શરૂઆત થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.