ઈસુના તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે તે ઘટનાના વૃતાંતની શરુઆત અહીં થાય છે.
અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.