gu_tn/mat/20/17.md

641 B

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ તરફ મૂસાફરી કરી રહ્યા હતા ત્યારે ત્રીજી વાર ઈસુએ તેમના મૃત્યુ અને પુનરુત્થાન વિશે ભવિષ્યવાણી કરી.

going up to JerusalemAs Jesus was going up to Jerusalem

યરૂશાલેમ એક પહાડ ઉપર હતું, તેથી લોકોને ત્યાં ઉપર જવા માટે મૂસાફરી કરવી પડતી હોય છે.