1.2 KiB
1.2 KiB
માથ્થી 19 સામાન્ય નોંધો
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
છૂટાછેડા
ઈસુ છૂટાછેડા વિશે શિક્ષણ આપે છે કારણ કે ફરોશીઓ ઈચ્છતા હતા કે લોકો વિચારે કે છૂટાછેડા વિશે ઈસુનું શિક્ષણ ખોટુ છે (માથ્થી 19:3-12). ઈશ્વરે જ્યારે લગ્નનું સર્જન કર્યું ત્યારે સૌપ્રથમ તેમણે શું કહ્યું તેના વિશે ઈસુ વાત કરે છે.
આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર
ઉપનામ
ઈસુ ઘણીવાર “આકાશ” શબ્દનો ઉપયોગ કરે છે કારણ કે ત્યારે ઈસુ ઈચ્છતા હતા કે તેમના સાંભળનારાઓ આકાશમાં રહેતા ઈશ્વર વિશે વિચાર કરે (માથ્થી 1:12).