1.4 KiB
1.4 KiB
માથ્થી 18 સામાન્ય નોંધો
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
જ્યારે અન્ય અનુયાયીઓ ઈસુના અનુયાયીઓ વિરુદ્ધ પાપ કરે ત્યારે તેઓએ શું કરવું?
ઈસુએ શિષ્યોને શીખવ્યું હતું કે તેઓએ એકબીજા સાથે સારી રીતે વર્તવું અને એકબીજા પ્રત્યે ગુસ્સે ન થવું. જેઓ તેમના પાપ માટે દિલગીર છે તે દરેકને તેમણે માફ કરી દેવા જોઈએ, જો તેણે તે પાપ અગાઉ કર્યું હોય તો પણ. જો તે તેના પાપ માટે દિલગીર ન હોય, તો ઈસુના અનુયાયીઓએ તેની સાથે એકલા અથવા નાના સમૂહમાં મળીને વાત કરવી જોઈએ. જો તે પછી પણ તે દિલગીર ન હોય, તો પછી ઈસુના અનુયાયીઓએ તેને દોષી ગણવો. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])