ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે. તે દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે.
સુકી જગ્યા અથવા “એવી જગ્યા જ્યાં લોકો રહેતા નથી”
અહીં “તે” વિશ્રામનો ઉલ્લેખ કરે છે.