gu_tn/mat/03/01.md

1.2 KiB

General Information:

અહીં માથ્થીની સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં માથ્થી યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યની વાત કરે છે. કલમ 3 માં, યશાયા પ્રબોધકમાંથી અવતરણના ઉપયોગ દ્વારા માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્યનો માર્ગ તૈયાર કરવા માટે યોહાન બાપ્તિસ્ત ઈશ્વરના અભિષિક્ત સંદેશવાહક હતા.

In those days

“તે દિવસોમાં” ઉલ્લેખ, ઘણાં વર્ષો પછી યૂસફ અને તેનું પરિવાર મિસર છોડીને નાઝરેથ જાય છે તે વિશેનો છે. આ સંભવતઃ ઈસુએ તેમની સેવા શરૂ કરી તેની નજદીકનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: ""થોડા સમય પછી"" અથવા ""થોડા વર્ષો પછી