gu_tn/luk/18/29.md

568 B

Truly, I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના મહત્વને ખેંચવા માટે તેઓ આ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે.

there is no one who

આ અભિવ્યક્તિનો ઇરાદો કેવળ શિષ્યોનો જ નહિ પરંતુ સર્વ લોકો જેઓએ એ પ્રકારનું બલિદાન કર્યું છે તેઓનો સમાવેશ કરવાનો છે.