gu_tn/luk/11/53.md

938 B

General Information:

આ વાર્તાના ભાગનો અંત છે જ્યાં ઈસુ ફરોશીના ઘરે ભોજન કરે છે. આ કલમો વાર્તાના મુખ્ય ભાગના અંત પછી શું થાય છે તે વાચકને જણાવે છે.

After he went out from there

ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું ત્યારપછી

argued against him about many things

શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના મંતવ્યોનો બચાવ કરવા માટે દલીલ કરી નહિ, પરંતુ ઈસુને ફસાવવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ તેમના પર ઈશ્વરના નિયમનો ભંગ કરવાનો આરોપ લગાવી શકે.