gu_tn/luk/08/18.md

1.9 KiB

to whoever has, more will be given to him

તે સંદર્ભ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુ સમજવા અને વિશ્વાસ કરવા વિશે વાત કરી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેની પાસે સમજ છે તેને વધુ સમજ આપવામાં આવશે"" અથવા ""જેઓ સત્ય પર વિશ્વાસ કરે છે તેઓને ઈશ્વર વધુ સમજવા માટે સક્ષમ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

but whoever does not have ... will be taken away from him

તે સંદર્ભ પરથી સ્પષ્ટ થાય છે કે ઈસુ સમજવા અને વિશ્વાસ કરવા વિશે વાત કરી રહ્યા છે. આ સ્પષ્ટ રીતે અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ જેની પાસે સમજ નથી તે જે સમજ વિશે વિચારે છે કે તેની પાસે છે તે પણ ગુમાવશે"" અથવા ""પરંતુ જે લોકો સત્યમાં વિશ્વાસ કરતાં નથી તે લોકો થોડું પણ જે વિશે તેઓ એવું માને છે કે તેઓ સમજ્યા છે, તે પણ ન સમજે એવું ઈશ્વર કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])