જોકે લોકો ચાહતા હતા કે ઈસુ કફર-નહૂમમાં રહે, તોપણ તેઓ બીજા યહૂદીયાના સભાસ્થાનોમાં બોધ કરવા જાય છે.
અરુણોદય સમયે અથવા ""પરોઢિયે
ઉજ્જડ સ્થળે અથવા ""એવું સ્થળ કે જ્યાં કોઈ લોકો ન હોય