949 B
949 B
they still did not know the scripture
અહીં ""તેઓ"" શબ્દ એ શિષ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ શાસ્ત્રને સમજી શક્યા નહિ જેમાં જણાવવામાં આવ્યુ હતું કે ઈસુ પુનરુત્થાન પામશે. વૈકલ્પિક અનુવાદ: ""શિષ્યો હજી પણ શાસ્ત્ર સમજી શક્યા નહિ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
rise
ફરીથી સજીવન થવુ
from the dead
મૃત્યુ પામેલા સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ ભૂમિ નીચે(દટાયેલા)છે તેઓનું એક સાથે વર્ણન કરે છે.