gu_tn/jhn/02/14.md

961 B

were sitting there

પછીની કલમ સ્પષ્ટ કરે છે કે આ લોકો મંદિરના આંગણામાં છે. તે જ્ગ્યા ભક્તિ કરવા માટેની હતી નહિ કે વેપાર.

sellers of oxen and sheep and pigeons

લોકો મંદિરના આંગણામાંથી પ્રાણીઓને ખરીદીને ઈશ્વરને તેનું બલિદાન કરતા હતા.

money changers

યહૂદી અધિકારીઓ એવા લોકોને મદદ કરવાની હતી કે જેઓ પોતાની પાસેના નાણાં દ્વારા ખાસ પ્રકારના નાણા “નાણાંવટીઓ” પાસેથી મેળવીને બલિદાન માટે પ્રાણી ખરીદવા માંગતા હોય.