707 B
707 B
Connecting Statement:
ત્યારબાદ લેખક આ યહૂદી વિશ્વાસીઓને ખાતરી આપે છે કે ખ્રિસ્ત પાસે સારું યાજકપણું છે કેમ કે તેઓ સદાકાળ માટે જીવે છે અને યાજકો જેઓ હારુનના વંશ પરથી ઉતરી આવ્યા તેઓ સર્વ મરણ પામ્યા.
has given the guarantee of a better covenant
આપણને કહ્યું કે આપણે ચોક્કસ રહી શકીએ છીએ કે ત્યાં વધુ સારો કરાર થશે