“મનોહર વાતો” આ શબ્દોનો અર્થ છે કે કોઈને કોઈ વસ્તુ પર વિશ્વાસ મૂકાવવો કે જે સાચું નથી, જેથી તે એ માન્યતા પર કાર્ય કરે, અને પરિણામે નુકસાન સહન કરે.
વાણી કે જે વ્યક્તિને જુદાં-જુદાં વિચાર કરતાં કરે છે.