1.4 KiB
1.4 KiB
પ્રેરિતોનાં કૃત્યો 24 સામાન્ય નોંધો
માળખું અને બંધારણ
પાઉલે રાજ્યપાલને કહ્યું કે યહૂદીઓ જે કહે છે અને આરોપ લગાવે છે તેવું કશું જ તેણે કર્યું નથી અને રાજ્યપાલ તેને તે આરોપને માટે સજા ન આપવી.
આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો
માન
બંને યહૂદી આગેવાનો પ્રેરિતોનાં કૃત્યો 24:2-4 અને પાઉલ (પ્રેરિતોનાં કૃત્યો 24:10) એ તેમના પ્રવચનોની શરૂઆત રાજ્યપાલને માન આપે છે તે શબ્દોથી કરી.
આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ
સરકારી આગેવાનો
""રાજ્યપાલ,"" ""સેનાપતિ,"" અને ""સુબેદાર"" શબ્દો કેટલીક ભાષાઓમાં અનુવાદ કરવા મુશ્કેલ હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)