gu_tn/act/15/intro.md

3.1 KiB

પ્રેરિતોનાં કૃત્યો 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ જૂના કરારમાંથી પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી 15:16-17 માં સમાવેશ અવશેષો સાથે અવતરણ કરે છે.

લૂક આ અધ્યાયમાં જે સભાનું વર્ણન કરે છે તેને સામાન્ય રીતે ""યરૂશાલેમની પરિષદ"" કહેવામાં આવે છે. આ તે સમય હતો જ્યારે સર્વ મંડળીના આગેવાનોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે શું મૂસાના નિયમનું પાલન કરવાની જરૂર છે.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

ભાઈઓ

આ અધ્યાયમાં લૂક સાથી ખ્રિસ્તીઓનો ઉલ્લેખ સાથી યહૂદી કહેવાને બદલે “ભાઈઓ” શબ્દનો ઉપયોગ શરૂ કરે છે.

મૂસાના નિયમનું પાલન કરવું

કેટલાક વિશ્વાસીઓ ઇચ્છતા હતા કે વિદેશી લોકોની સુન્નત કરવામાં આવે કારણ કે ઈશ્વરે ઇબ્રાહિમ અને મૂસાને કહ્યું હતું કે જેણે તેમનું થવું છે તેણે સુન્નત કરાવવી જરૂરી હતી અને તે કાયદો હતો જે હંમેશા અસ્તિત્વમાં રહેશે. પરંતુ પાઉલ અને બાર્નાબાસે ઈશ્વરે સુન્નત ન કરેલી વિદેશી લોકોને પવિત્ર આત્માની ભેટ આપી, તેથી તેઓ ન ઇચ્છતા કે વિદેશીઓની સુન્નત થાય. બંને જૂથોના આગેવાનો યરૂશાલેમમાં ભેગા થયા અને શું કરવું જોઈએ તે વિષે નિર્ણય કર્યો.

""મૂર્તિઓને કરેલું અર્પણ, રક્ત, ગળાથી કાઢેલી વસ્તુઓ અને જાતીય અનૈતિકતા જેવી વસ્તુઓથી દૂર રહેવું""

શક્ય છે કે મંડળીના આગેવાનો નિયમ વિષે નિર્ણય લે કે જેથી યહૂદીઓ અને વિદેશી લોકો ફક્ત સાથે રહે જ નહીં, પરંતુ સાથે મળીને સમાન ખોરાક પરંતુ લે.