gu_tn/act/15/06.md

468 B

to consider this matter

ઈશ્વરે તેમના પાપોથી બચાવવા માટે વિદેશી લોકોની સુન્નત કરવાની અને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે કે નહિ તે અંગે ચર્ચા કરવાનો નિર્ણય મંડળીના આગેવાનોએ કર્યો.